Nem Arts Ariseawake Play on Swami Vivekananda

Nem Arts Ariseawake Play on Swami Vivekananda It's a 2 Act play based on Life and Making of Swami Vivekananda.Written, Acted & Directed by Manish Parekh. More than 20 artist and crew present live play.

The year 2013 was Swami Vivekananda’s 150th Birth anniversary year. He has faced so many problems in his life but, still he fought with the Critical Situations & conquered them. We have tried to show his emergence from Narendra to Vivekananda in this Play! At the same time we have also tried to keep connectivity & balance between New Generations Problems & Swamiji’s Thoughts. Nem Arts Creation,Wri

tten,Directed & Acted by Manish Parekh
You must be aware that as it is reported in various Newspaper & Channels that Number of suicidal attempt is increasing very fast in India. Rajkot is ranked number three in this list & Ahmedabad & other cities of Gujarat are also in the list. Specially Increasing rate of Suicides between the ages of 18 to 40 years is very scary.





Video Trailer of The Play : http://goo.gl/oh12uR

05/07/2023

27/06/2023


We are on Instagram as . Install the app to follow our photos and videos.
22/07/2021

We are on Instagram as . Install the app to follow our photos and videos.

Create an account or log in to Instagram - A simple, fun & creative way to capture, edit & share photos, videos & messages with friends & family.

23/07/2020

Swami Vivekananda On Festival Celebration Swami Vivekananda Explains Young Narendra about Festival Celebration! Instead of Celebrating Festivals With Divinit...

18/07/2020

Patriotism : Swami Vivekananda Drama Scene Dialog Swami Vivekananda Explains Young Narendra about Id...

05/06/2020
09/02/2020

*સંસ્કાર ભારતી અને સરગમ કલબના સંયુક્ત ઉપક્રમે રવિવારે સાંજે હેમુ ગઢવી મીની ઓડીટોરીયમમાં નૃત્ય -નાટ્ય શાસ્ત્રના પ્રણેતા મુનિ જયંતિની ઉજવણી કરાશે*

ભારતીય નૃત્ય અને નાટ્ય કલામાં તેના રચયિતા ભારત મુનિનું વિશેષ પ્રદાન છે. બ્રહ્માજીની આજ્ઞાથી ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી. ભરત નાટ્યમ, મોહિની અટ્ટમ, કુડિયાઅટ્ટમ વગેરે વિવિધ શાખાઓ ભરત મુનીએ લખેલા નાટ્ય શાસ્ત્ર અને અભિનય દર્પણને આધારે નૃત્ય/અભિનય કરે છે. ભરત મુનિની જન્મ જયંતી મહા સુદ પુનમના રોજ પ્રતિવર્ષ ભારતભરમાં ઉજવવામાં આવે છે. ભારતીય સંગીત, નૃત્ય, નાટ્ય ,સાહિત્ય, ચિત્ર, પ્રાચીન (શિલ્પ,સ્થાપત્ય) , ભૂઅલંકરણ (રંગોળી), વનવાસી કલા ના સંવર્ધન ક્ષેત્રે કાર્ય કરતી રાષ્ટ્રીય સ્તરની કલા સંસ્થા 'સંસ્કાર ભારતી'ની રાજકોટ શાખા દ્વારા નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતમુનિ જયંતિ ની ઉજવણી સરગમ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારે તારીખ 9 ફેબ્રુઆરીએ સાંજે પાંચથી છ હેમુ ગઢવી મીની ઓડિટોરિયમમાં રાખેલી છે. જેમાં ભરત મુનિનું પૂજન અને તેમના પ્રદાન વિશે પ્રસ્તુતિ થશે. નવા સભ્યપદ અને આગામી કાર્યક્રમો વિશેની રૂપરેખા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં કલાકારો,ભાવિકો, રસિકોને હાજરી આપવા સંસ્કાર ભારતી , રાજકોટ મહાનગર મહામંત્રી મનીષ પારેખ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે.

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Nem Arts Ariseawake Play on Swami Vivekananda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share