Shivam Music Academy

Shivam Music Academy Music classes , Event planner all types of musical functions

*🍿 શેકેલા ચણા (ડાળીયા) ખાવાના 7️⃣ જબરદસ્ત ફાયદા 🤩* - તમારા ફેમેલી 🪀 ગ્રુપમાં Share કરો 1️⃣ ચણા ખાવાથી શરીરને પૂરતા પ્રમા...
24/10/2024

*🍿 શેકેલા ચણા (ડાળીયા) ખાવાના 7️⃣ જબરદસ્ત ફાયદા 🤩*
- તમારા ફેમેલી 🪀 ગ્રુપમાં Share કરો

1️⃣ ચણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ મળી રહે છે.

2️⃣ રોજ સવારે ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

3️⃣ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી શેકેલા ચણા

4️⃣ ખાવાથી વજનને નિયંત્રણમાં રાખે છે. જિયા તી એચર પેળવવામ ઉપાય

5️⃣ કબજિયાતથી છુટકારો મેળવવામાં પણ દાળિયા ફાયદાકારક છે.

6️⃣ શેકેલા કાળા ચણા ખાવાથી પુરુષો માટે પણ લાભદાયક સાબિત થાય છે.

7️⃣ ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરમાં જમા થયેલા તમામ ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

થોડા દિવસો કૂદરત ને સંગાથે ભાણવડ જાણે ગરવા ગિરનારની ગોદમાં 💐💐
21/07/2024

થોડા દિવસો કૂદરત ને સંગાથે
ભાણવડ જાણે ગરવા ગિરનારની ગોદમાં 💐💐

Happy birthday Raju Dangar
15/06/2024

Happy birthday Raju Dangar

6 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેઓપન સૌરાષ્ટ્ર સિંગિંગ કોમ્પિટિશન 2024
08/05/2024

6 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે
ઓપન સૌરાષ્ટ્ર સિંગિંગ કોમ્પિટિશન 2024

06/05/2024

એવું નહોતું કે પાંડવો સાથે જોડાયેલા દરેક યોદ્ધાઓ સારા હતા કે

એવું પણ નહોતું કે કૌરવો સાથે જોડાયેલા દરેક યોદ્ધાઓ દુષ્ટ હતા.

પણ એક અંતર, એક તફાવત જરૂર હતો. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે જો કૌરવો જીતશે તો સત્તા દુર્યોધનને મળશે અને પાંડવો જીતશે તો સત્તા યુધીષ્ઠીરને મળશે.

તેમણે માત્ર એ જ વિચાર્યું કે ધર્મની રક્ષા બેમાંથી કોણ કરશે અને એટલે તેઓ પાંડવોના પક્ષની તરફેણમાં રહ્યા..

*મતદાન કરતાં પહેલાં વિચારજો*

તા.7/5/24 અવશ્ય મતદાન કરીએ 100% મતદાન કરાવીએ

🟠ધુળેટી નું ઐતિહાસિક મહત્ત્વ✳️ભગવાન શ્રી કૃષ્ણ રંગમાં શ્યામ હતા અને રાધાજી ગોરા હતા. શ્રી કૃષ્ણએ આ અંગે મૈયા યશોદાને ઘણી...
25/03/2024

🟠ધુળેટી નું ઐતિહાસિક મહત્ત્વ✳️
ભગવાન શ્રી કૃષ્ણ રંગમાં શ્યામ હતા અને રાધાજી ગોરા હતા. શ્રી કૃષ્ણએ આ અંગે મૈયા યશોદાને ઘણી વખતફરિયાદ કરી અને મૈયા તેમને સમજાવીને ટાળતી રહી, પણ જ્યારે તે રાજી ન થયા ત્યારે મૈયાએ સૂચન કર્યું કે, તારો જે રંગ છે, તે જ રંગરાધાના ચહેરા પર લગાવી દે. જે બાદ તારો અને રાધાનો રંગ સરખો થઇ જશે.
તોફાની કૃષ્ણને મૈયાનું આ સૂચન ખૂબ ગમ્યું અને તેણે પોતાના મિત્ર ગ્વાલાસ સાથે કેટલાક અનોખા રંગો તૈયાર કર્યા અને રાધા રાનીનેરંગવા માટે વ્રજ પહોંચ્યા હતા. શ્રી કૃષ્ણએ તેમના સાથીઓ સાથે રાધા અને તેના મિત્રોને આનંદ ઉલ્લાસથી રંગ્યા હતા. તેમની આ તોફાનવ્રજના લોકોને ગમી અને ત્યારથી રંગો સાથે હોળીનો ટ્રેન્ડ શરૂ થયો. જે આજે પણ એટલા જ ઉત્સાહ સાથે રમવામાં આવે છે.

આજે બાળકો સાથે ક્રિકેટના મેદાન માં નિજાનંદ માટે ક્રિકેટ રમવાનો આનંદ માણી રહ્યા છીયે ✳️💐
14/01/2024

આજે બાળકો સાથે ક્રિકેટના મેદાન માં નિજાનંદ માટે ક્રિકેટ રમવાનો આનંદ માણી રહ્યા છીયે ✳️💐

गलत दिशा में बढ़ रही भीड़ का हिस्सा बनने से अच्छा है की सही दिशा में  अकेले ही चले ✅💯✅
22/11/2023

गलत दिशा में बढ़ रही भीड़ का हिस्सा बनने से अच्छा है की सही दिशा में अकेले ही चले ✅💯✅

કોઈના વખાણ કરવા જ હોય ,તો એના બેસણા સુધી રાહ ના જોવાય,,,
20/11/2023

કોઈના વખાણ કરવા જ હોય ,
તો એના બેસણા સુધી રાહ ના જોવાય,,,

17/11/2023

Address

Chandresh Ngaar Main Street , Near Universal School , Mavdi Fire Brigade
Rajkot
360001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+918000055155

Website

Alerts

Be the first to know and let us send you an email when Shivam Music Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Shivam Music Academy:

Share