11/12/2023
સર્વ ને જણાવતા ખૂબ આનંદ થાય છે કે યુનેસ્કો એ જ્યારે ગુજરાત ના ગરબા ને "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"તરીકે જાહેર કર્યો છે તે દરેક ગુજરાતીઓ માટે ગર્વ છે.અને ગુજરાત સરકારએ યુનેસ્કો માં મોકલેલ માહિતી માં કાળાતળાવ એ પણ પૂરતું યોગદાન આપ્યું છે એ બદલ સંસ્થા ના દરેક સભ્યો ને અભિનંદન....🙏🚩✌️